Magazine Subscription Form  




પુષ્ટિ સંસ્કાર મેગેઝીન આવશ્યક સુચના

  • પુષ્ટિસંસ્કાર મેગેઝીનનું લવાજમ વાર્ષિક રહેશે.
  • વાર્ષિક લવાજમ ૧ એપ્રિલ ૨૦૨૩ થી ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીનું રહેશે.
  • પુષ્ટિસંસ્કાર દર મહિનાની ૧લી તારીખે રવાના કરવામાં આવે છે. જે તે મહિનાની ૨૦ તારીખ સુધી ન મળે તો ગ્રાહક નંબર, નામ સાથે અંક ન મળ્યાની જાણ ફોન દ્વારા કરવાની રહેશે.
  • એડ્રેસમાં ફેરફાર કરવાનો હોય ગ્રાહક નંબર નામ અને નવું એડ્રેસ ફોન દ્વારા જાણ કરવાની રહેશે.
  • જે ગામ/ શહેરમાં કુરિયર જતું હશે તે ગ્રાહક જ કુરિયર દ્વારા અંક મેળવી શકશે.
  • વધુ વિગત માટે નીચે આપેલ ફોન નં. પર સંપર્ક કરવો.
  • ૧) ફોન ;- ૦૨૮૫ – ૨૬૨૦૨૦૦
    ૨) મોબાઈલ :- ૯૦૯૯૯૪૩૯૯૦

Contact Us
For any clearification Please get in touch with us Via

Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)

+91 - 97223 13351