Events Details  

પુષ્ટિસંસ્કારધામના પ્રચારાર્થે_પુષ્ટિસંસ્કાર ઉત્સવ- અમદાવાદ (નિકોલ)

અમદાવાદ [નિકોલ ]માં આજે 'પુષ્ટિસંસ્કારધામ ' માટે અદ્દભુત કાર્યક્રમ સંપન્ન થયો.હઝારોની સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવોને સૌપ્રથમ તો પાઠશાળાના બાળકોના સાંસ્કૃતિક કાર્યકમેં અભિભૂત કર્યા.જાણે સૂર્ય પણ ઢળતો રોકાઈને આ બાળલીલા જોવા થંભી ગયો.ત્યારબાદ ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીના વચનામૃત . 
અમદાવાદની ઉત્સવ સમિતિની ઉત્કૃષ્ટ મહેનતથી આજનો પુષ્ટિસંસ્કાર ઉત્સવ સફળ થયો.






Events

Donate Now

Watch Our Documentry

Contact Us
For any clearification Please get in touch with us Via

Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)

+91 - 97223 13351