
શ્રીપુષ્ટિસંસ્કાર પાઠશાલાની નરેડી ગામની શાખાના બાળકો દ્વારા ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીની વિશેષ ઉપસ્થિતમાં સંસ્કારની અભિવ્યક્તિ રૂપ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીએ વચનામૃતમાં બાળકો,સંચાલકો અને શિક્ષકોને આશીર્વાદ આપી આપશ્રીની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 79849 88963