
મોરબીમાં તા. ૨૧/૦૧/૨૦૧૮ ના રોજ 'પુષ્ટિસંસ્કારધામ 'ના પ્રચારાર્થે માટે પુષ્ટિસંસ્કાર ઉત્સવ થયો. ઉપસ્થિત વૈષ્ણવોએ સૌપ્રથમ તો પાઠશાળાના બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યૉ. ત્યારબાદ પુષ્ટિસંસ્કારધામ અને તેને વાસ્તવિક બનાવવા વૈષ્ણવૉના સહયોગ અનવ્યે માહિતી આપવામા આવી. શ્રીપીયૂષબાવાશ્રીના વચનામૃત બાદ ધામના ભૂમિદાન માટે દ્રવ્ય નોંધાયું . મોરબી ઉત્સવ સમિતિની મહેનતથી આ પુષ્ટિસંસ્કાર ઉત્સવ પણ સફળ થયો.

Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 79849 88963