
વાંકાનેર માં આજે ગોસ્વામીશ્રીપીયૂષબાવાશ્રી તથા ગોસ્વામી શ્રીવ્રજવલ્લભબાવાશ્રી ના સાન્નિધ્યમાં વાંકાનેરપુષ્ટિસંસ્કાર પાઠશાલા તથા મોરબી પુષ્ટિસંસ્કાર પાઠશાળા તથા પુષ્ટિસંસ્કારવિદ્યાપીઠ ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વક્તવ્યોની રજુઆતકરવામાં આવી હતી.

Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 79849 88963